Description
૧. દાંત માંથી આવતું લોહી ને રોકી પેઢાને મજબૂત કરી શકાય છે.
૨. મોઢાના ચાંદા પર પેસ્ટ લગાવી ચાંદા મટાડી શકાય છે.
૩. મોની દુર્ગંધ-પાયોરીમાં ખૂબજ ફાયદા કારક છે.
૪. દાંત પરનું એનેમલ ફરીથી બનાવવાનું કામ કરે છે.
૫. ધુમ્રપાન કરનાર માટે રાહત – હોઠ પર પેસ્ટ લગાવી શકાય છે.
૬. દાંતનાં દુઃખાવા – કેવીટી કે પ્રભાવિત જગ્યા પર પેસ્ટ લગાવી શકાય છે.
૭. દાગ – ખુજલી અને વાટિયા માં પણ આ પેસ્ટ મદદ રૂપ રહેશે.
૮. જીવજંતુ – મચ્છર કરડયા પર પેસ્ટ લગાવી શકાય છે. ૯. ચામડી ના બાળવા કે વાગ્યા પર પેસ્ટ લગાવી શકાય છે.
૧૦. ગુટકાથી બંધ થયેલ મો ખોલવામાં મદદ રૂપ થાય છે.
૧૧. ધાધર, વાટિયા તથા ચામડીના કોઈપણ રોગોમાં પેસ્ટ વાપરી શકાય છે.
૧૨. તમારા શરીરમાં ગેસ એસેડીટી ને દુર કરવા માટે પેસ્ટ ને પાણીમાં નાખી મીક્ષ કરીને પીવાથી ગેસ એસેડીટી ને દુર કરી શકાય છે.
૧૩. મોટાંના કેન્સર થી બચાવે છે.
Reviews
There are no reviews yet.